રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે.
Gandhinagar News: ગાંધીનગર-સચિવાલય સહિત રાજ્યભરની રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે. તેને બદલીને સવારે 9.30થી સાંજના 5.10 સુધીનો સમય રાખવાની ભલામણ રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારા આયોગે કરી છે. આ અંગે આયોગ દ્વારા ભલામણ છે, જે અંગે આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે.
વહીવટી સુધારા આયોગે સરકારી ઑફિસોના વર્ષો જૂના વાહનો- ફર્નિચર વહેલી તકે કંડમ કરવા, તમામ વિભાગોની સરકારી વેબસાઇટ્સને યુઝર, ફ્રેન્ડલી બનાવવા તથા તેમાં ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા, સિટીઝન ચાર્ટરને વધુ અસરકારક અને વધુ મજબૂત સિસ્ટમ તરીકે વિકસાવવા, સરકારી સેવા વિતરણ પોર્ટલ્સને સિટીઝન ફ્રેન્ડલી બનાવવા, પ્રમાણપત્રો-મંજૂરીઓની ખરાઈ ચકાસવા ક્યૂ આર કોડ પદ્ધતિ વિકસાવવા તમામ પ્રકારની ફરિયાદો માટે એક જ પ્લેટફોર્મ વિકસાવવા ભલામણો કરી છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત