મતદાર ઓળખકાર્ડ ૧૫ દિવસમાં મતદારને મળશે : ચૂંટણી પંચ
ચૂંટણી પંચે બુધવારે જણાવ્યું હતું કે મતદાર ઓળખકાર્ડ હવે ૧૫ દિવસમાં મતદાતાને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મતદારોને ઓળખકાર્ડ પહોચાડવા માટે એક મહિના કરતા વધુ સમય લાગતો હતો, હવે અડધા સમયમાં પહોચી જશે. ઈસીએ વધુમાં જણાવ્યું હતું કે મતદારની નવી નોંધણી અથવા મતદાર કાર્ડમાં કોઈપણ જાતના સુધારાઓ કરીને મતદારને ૧૫ દિવસમાં મળી જાય તે માટેસ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (એસઓપી) | રજૂકરવામાં આવી છે.
ચૂંટણી અધિકારીએ |જણાવ્યું હતું કે ઈપીઆઈસી જનરેશનથી લઈને પોસ્ટ વિભાગ દ્વારા મતદારને કાર્ડ પહોચાડવા સુધી દરેક તબક્કાનો રીઅલ | ટાઈમ ટ્રેકિંગ સુનિશ્ચીત કરશે. નવી | એસઓપીથી મતદારને એસએમએસ દ્વારા મતદાર કાર્ડ અંગેની માહિતી મળતી રહેશે. નવા આઇટી પ્લેટફોર્મમાં જૂની પધ્ધતીમાં સુધારો કરીને નવી એન્જીન્યરિંગ પધ્ધતી દાખલ કરવામાં આવશે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત