ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-6 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન-251:ભોજા ભગતની રચનાઓ ક્યા પ્રકારે ઓળખાય છે ?
પ્રશ્ન-252: “છેલ્લો કટોરો” કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું ?
પ્રશ્ન-253: “સાદ કરે છે ,દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે!”કાવ્યના કવિ કોણ છે?
પ્રશ્ન-254: ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
પ્રશ્ન-255: શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે?
પ્રશ્ન-256: સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે?
પ્રશ્ન-257 : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”આ પંક્તિ કોની છે?
પ્રશ્ન-258 ગુજરાતી ભાષાના પ્રભુત્વને લઈને ‘સવાઈ ગુજરાતી’ તરીકે કોણ ઓળખાય છે ?
પ્રશ્ન-259: ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો?
પ્રશ્ન-260: ગુજરાતી સાહિત્યકાર નાહ્નાલાલનું તખલ્લુસ જણાવો ?
પ્રશ્ન-261: “જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત” આ પંક્તિ કોની છે ?
પ્રશ્ન-262 :મુકુન્દરાય ,જક્ષણી ,કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે?
પ્રશ્ન-263: જીવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?
પ્રશ્ન-264 :બરકતઅલી ગુલામઅલી વીરાણીનું ઉપનામ કયું છે ?
પ્રશ્ન-265 :કલાપી ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?
પ્રશ્ન-266 : હાઈકુમાં કેટલીક પંક્તિઓ હોય છે ?
પ્રશ્ન-267 : લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે?
પ્રશ્ન-268 : ‘અનુભૂતિ’ કાવ્યના કવિ કોણ છે ?
પ્રશ્ન-269 : કવિ નાહ્નાલાલે ઊર્મિકાવ્યો ,કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યા છે ?
પ્રશ્ન-270: કવિ નાહ્નાલાલ કોના પનોતા પુત્ર હતા ?
પ્રશ્ન-271: ‘મજહબ નહીં શિખાતા આપસમેં બૈર રખના’ ના કવિ કોણ છે ?
પ્રશ્ન-272 : ‘મારો અસબાબ’ વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવી છે ?
પ્રશ્ન-273 : ‘માતાનું સ્મારક’ કૃતિ ક્યાં વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે?
પ્રશ્ન-274: ‘એક અપુત્ર માણસનો પ્રબંધ’ પાઠના લેખકનું નામ જણાવો?
પ્રશ્ન-275: ‘ભૂધરકાકા’ નુ પાત્ર કઇ કૃતિમાં આવે છે ?
પ્રશ્ન-276: ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?
પ્રશ્ન-277: ‘દુનિયા અમારી’ કાવ્યના કવિ કોણ છે?
પ્રશ્ન-278 : ‘આવો’ કાવ્યમાં કવિ “અમે” શબ્દ કોના માટે વાપર્યો છે ?
પ્રશ્ન-279: ‘વનાંચલ’ કૃતિના લેખક કોણ છે?
પ્રશ્ન-280: સોનેટનો ઉદભવ ક્યાં થયેલો ગણાય છે ?
પ્રશ્ન-281 : કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ?
પ્રશ્ન-282: અખો ક્યા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ?
પ્રશ્ન-283: નરસિંહ મહેતાએ રચેલી કઇ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ?
પ્રશ્ન-284 :ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ?
પ્રશ્ન-285 : “ડીમલાઇટ” કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો ?
પ્રશ્ન-286: ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ?
પ્રશ્ન-287: આત્મકથાત્મક રચના હૂંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ કોના છદ્મવેશમાં મદદ કરી હતી ?
પ્રશ્ન-288: નીચેનામાંથી શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ?
પ્રશ્ન-289: “સૌરાષ્ટ્રની રસધાર” ના લેખક કોણ છે ?
પ્રશ્ન-291: કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ શું હતું ?
પ્રશ્ન-292: “માણસાઈના દીવા” પુસ્તકના લેખક કોણ છે ?
પ્રશ્ન-293: “માણસાઈના દીવા” પુસ્તકનું મુખ્ય પાત્ર કયુ છે ?
પ્રશ્ન-294: “લાડુનું જમણ” વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ?
પ્રશ્ન-295: “આ નભ ઝૂક્યું…” આ ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતા પ્રગટ થઈ છે ?
પ્રશ્ન-296: ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ?
પ્રશ્ન-297: “મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ !તારા બનાવેલા આજે તને બનાવે છે!” પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે?
પ્રશ્ન-298: ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે ?
પ્રશ્ન-299: “જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું” આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
પ્રશ્ન-300: ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ?