પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો:
1. નવા વર્ષના સંકલ્પો પાઠ ના લેખક નું નામ જણાવો :
A. રાઘવજી માધડ
B. જયંતિ દલાલ
C. બકુલ ત્રિપાઠી ✔
D. કુન્દનિકા કાપડિયા
A. એક
B. બે
C. દોઢ ✔
D. અઢી3. ક્યા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે?
A. રામ નવમી
B. બેસતુ વર્ષ ✔
C. રક્ષાબંધન
D. દિવાળી
A. વાંચવાનો
B. ફરવાનો
C. આત્મ સુધારણાનો ✔
D. ગાવાનો
A. છ
B. સાત
C. ચાર
D. પાંચ ✔
A. ત્રણ
B. પાંચ
C. સાત ✔
D. ચાર
A. કાકા ને
B. પત્નીને ✔
C. પુત્રને
D. માતાનેપ્રશ્ન-2. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
જવાબ: ખરું
પ્રશ્ન-3 ખાલી જગ્યાઓ પૂર્ણ કરો:
જવાબ: વીર રસ
જવાબ: 36000
જવાબ: ફિલસૂફી
જવાબ: સંકલ્પ
પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો:
જવાબ: લેખક નવા સંકલ્પો નવા વર્ષે કરેછે.
જવાબ: નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે લેખક પાઈએ પાઈનો હિસાબ રાખવાનો સંકલ્પ કરે છે.
જવાબ: જે દિવસે લોકો જુદા-જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતુ વર્ષ છે.
જવાબ: બેસતા વર્ષે સામાન્ય જનો ના મનમાં એકા એક વિચાર આવે છે કે, આપણ ને પણ બુદ્ધ મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવન ના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે. અને કદમ કઈક કરી નાખવું એવો વિચાર આવે છે.
જવાબ: આત્મા સુધારણા એટલે પોતાની જાતને સુધારવી તે.
જવાબ: લેખકને બેસતા વર્ષે કોઇએ સલાહ આપી કે તેમણે આત્મા સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઇએ
જવાબ: વહેલા ઉઠવાથી લેખક ચાર વર્ષ બચાવવા માંગે છે
જવાબ: બેસતા વર્ષના દિવસે લેખક થી પાંચ ઉઠાયુ.
જવાબ: લેખકે સાતમના દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યુ.
જવાબ: એલાર્મ ઘડિયાળ સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.
જવાબ: લેખકે વદ પડવાની રાતે ઘડિયાળ ગોઠવ્યુ. પણ લેખક ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગે જ ઘડિયાળ બંધ થઈ ગયુ.
જવાબ: લેખકે સાડા પાંચે જાગીને એલાર્મ બંધ કર્યા પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી સંકલ્પ નો ભંગ થતો નથી એવું લેખકનું માનવું છે.
જવાબ: ચા ન પીવાનો સંકલ્પ થોડા અઠવાડિયા ચાલ્યો.
જવાબ: ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેના આંસુ, પત્ની ની ધમકી, મિત્રોને મશ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે કોઈ ચળાવી ન શક્યું.
જવાબ: ઇન્દ્રનો ઇન્દ્રાસન ડોલાવનાર ‘ચા ન પીવાનો’ સંકલ્પ હતો.
જવાબ: ચા છોડી દેનાર માણસ માંદગીની માયા માં લપટાયા ત્યારે તેમણે થોડા ઉપવાસ કરવા પડ્યા. ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું, કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે હળવે રહીને ચા પીવા માંડી.
જવાબ: લેખકના મતે ચા ન પીવાનો સંકલ્પો ના બહાને સ્વર્ગે સિધાવ્યો અને ફરી થી એણે પુનર્જન્મમાં ન લીધો
જવાબ: સિગારેટ છોડવાનો સંકલ્પ અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહ થી જ કરવો પડે છે.
જવાબ: લેખકના સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવા નો સંકલ્પ કરેલો.
જવાબ: ના સંબંધી વાતવાતમાં ચિડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા.
જવાબ: સોસાયટી ગજવવા જતા પતિને શ્રીમતી એ ક્રોધ ન કરવાનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો એવું યાદ અપાવી શાંત પાડ્યા.
જવાબ: જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત જ ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી. તરત જ અદ્રશ્ય થઈ જાય છે.
જવાબ: નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. કારણકે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે. પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે.
જવાબ: નિરાશાની પળોમાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહીં. પણ તેમનો એ વિચાર પણ સફળ થતો નથી.પ્રશ્ન- 3. નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યમાં લખો:
જવાબ: લેખકના મતે રોજ સાતને બદલે પાંચ વાગે ઊઠે તો વર્ષે 720 કલાક બચે. ને પચાસ વર્ષ ઉઠવાનું બચે. ને પચાસ વર્ષની જીંદગીમાં 36000 કલાક બચે. એટલે કે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી જિંદગીના લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય. આ વિચારથી ભોળવાઈ ને લેખકે વહેલો ઉઠવાનો સંકલ્પ કર્યો.
જવાબ: કેટલાક લોકો ને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. આ ધૂનને લેખક સુરજના દ્રષ્ટાંત થી સમજાવે છે. જેમ સૂરજ વર્ષમાં અમુક મહિના થોડી સેકન્ડો મોડો ઉગે છે. અને અમુક મહિના આઈસક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોને જેમ થોડી થોડી સેકન્ડો વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની ઇચ્છા રાખનાર માનવીનું શું ગજું.
જવાબ: પત્ની ના’ પાળો ત્યારે ખરા’ વાક્યની લેખકના સબંધી ઉપર અસર થઈ કે, તેમનો મિજાજ છટક્યો આખી સોસાયટી ગજાવતા બોલવા લાગ્યા. એટલે શું તું તારા મનમાં શું સમજે છે. હું તે કઈ…. અને ખલાસ મિજાજ છટક્યો.
જવાબ: લેખકના એક સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવા નો સંકલ્પ કરેલો. પરંતુ તેમનો સ્વભાવ જ વાત વાતમાં ચિડાઈ જાય તેવો હતો. એમણે કરેલો સંકલ્પ તેમની પત્નીએ સાંભળ્યો ત્યારે તે વ્યંગ્ય માં બોલી તમારો સંકલ્પ તો ગમ્યો. પણ ‘પાળો ત્યારે ખરા’. આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. જે વ્યક્તિનો સ્વભાવ વાતવાતમાં ચિડા વવા નો હોય તે પોતાના ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની?
જવાબ: વૈશાખની બપોરે વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે. શિયાળાની સવારે જગતના કોઇ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજુ આવી આપણા પર કબજો જમાવે છે. પછી આખો દિવસ રડાવી રડાવીને અંતે આવ્યું હતું. એમ અનંતમાં ચાલ્યું જાય છે. એમ આત્મા સુધારણાનું મોજુ પણ વૈશાખના વંટોળ અને શિયાળાની શરદીની જેમ દર વર્ષે આવે છે અને પછી ઉડી જાય છે.
જવાબ: ઉસ્તાદ ના જલસામાં સંગીતનું વાતાવરણ બરાબર જામ્યુ હોય ત્યારે ઉંઘ નુ જોકુ આપણને પાવન કરે છે. પછી તબલાની એક જબરજસ્ત થાપ પડતા આપણને ચમકાવી ને પાછુ ભાગી જાય છે. આમ આત્મા સુધારણાનુ મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે.
જવાબ: આત્મા સુધારણા ઉત્સાહ બેસતા વર્ષે આવી ને ઉડી જાય છે. એ વાત આ બાબતના જોવા મળે છે. (1) વર્ષના આરંભે જોવા વ્યાયામ વીરો આખા વર્ષમાં જોવા નહીં મળે.
જવાબ: ફરીથી બેસતુ વર્ષ આવે છે. અને લેખક સ્વપ્નમાં રાચવા બેસી જાય છે. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખે છે. ક્યારેક સહેજ સુધરતા લાગે છે. તો ક્યારેક નાગલોક માં જઈને પ્રિયતમ ને ભૂલી જનાર રાજકુમારની જેમ નવી પ્રવૃત્તિ ની ધમાલ માં સંકલ્પો વિસરી જાય છે. પાછા ફરી થી દ્રઢ નિશ્ચયી બને છે.
જવાબ: આ વર્ષે મારા જન્મદિવસે હું આ મુજબના સંકલ્પો લઈશ:
પ્રશ્ન 1. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો:
2. અઠવાડિયું
જવાબ : લેખકનો ચા પીવાનો સંકલ્પ અમુક અઠવાડિયા જ ચાલ્યો.
3. ઝળઝળીયા
4. ઉચ્ચારણ
5. સંકલ્પ
પ્રશ્ન 2. સમાનાર્થી શબ્દો લખો:
1. સંકલ્પ = …………
2. વર્ષ =………….
4. એકદમ = ………….
5. હવા = …………
6. જિંદગી = ……….
7. પૂર્ણિમા = …………
8. મુશ્કેલી = …………
9. હરીફાઈ = …………..
10. ભગિની = ………….
11. માંદગી = ………….
12. સુરજ = ………..
13. મહેશ = …………
14. ક્રોધ = ………..
15. પરોઢ= ………..
પ્રશ્ન 3. વિરુદ્ધાર્થી શબ્દ લખો:
2. નિયમિત× …………
3. દિવસ × ………..
4. નિરર્થક × ……….
5. વહેલા × ………..
6. ધ્યાન × ………..
7. મિત્ર × ………..
8. સ્વર્ગ × …………
9. રસિક × ………..
10. ઇચ્છા × ……….
13. આશા × …………
14. ઉત્સાહ ×…………
પ્રશ્ન 4. જોડણી સુધારો:
1.ઉચારણ- …………..
2.દીવસ- …………
4.નીરથક- ………….
5.દીવાળી- ………..
8.હરિફાઇ- …………
9. પૂનજઁનમ- …………
10. સ્મીત- …………
12.મીજાજ- ………….
13. પ્રવ્રુતી- …………
15.નીયમીત- …………
નિયમિત ,ઉચ્ચારણ, મહાત્મા ,સંકલ્પ , વૈશાખ, ઘડિયાળ ,ફિલસૂફી
જવાબ : મમતા છોડવી
1. વિવેક+આનંદ
પ્રશ્ન 11. સંધિ છોડો:
પ્રશ્ન 12. નીચે આપેલા વાક્યો માંથી સાદા સંયુક્ત અને સંકુલ વાક્યો ઓળખો અને લખો: