12. ઘર્ષણ અધ્યયન નિષ્પતિ 8.01 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. 8.04 પ્રક્રિયા અને ઘટનાઓને કારણો સાથે જોડે છે. 8.05 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. 8.11 શિખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.