ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 7. આપણા વારસાનું જતન તમારું નામ તમારો મોબાઇલ નંબર આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો ક્યો છે ? ભારતની સંસદ ભારતના ઉત્સવો આપણો વારસો આપણા મેળાઓ વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે ? યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ યુનિસેફ ઈ.સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી ? પશુ-પક્ષી અને પ્રાણીઓના સંરક્ષણની સમિતિની મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સંગ્રહાલય સંરક્ષણ અને વિકાસ સમિતિની વનવિકાસ અને પર્યાવરણ જતન સમિતિની ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ? પ્રવાસ અને પર્યટન ખાતાને પર્યાવરણ ખાતાને પુરાતત્ત્વ ખાતાને શિક્ષણ ખાતાને કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો હતો ? આગરાની કાનપુરની અલીગઢની મથુરાની સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં. તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે ? આલમપુર કાઝીકોટા આઝાદપુર હૈદરાબાદ ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો ? ઇ.સ. 1880માં ઈ.સ. 1888માં ઇ.સ. 1876માં ઇ.સ. 1952માં સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઇ સાલમાં પસાર કર્યો ? ઇ.સ. 1968માં ઇ.સ. 1972માં ઇ.સ. 1978માં ઇ.સ. 1962માં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે ? સંગ્રહાલયોમાં પુસ્તકાલયોમાં સરકારી સંસ્થાઓમાં બિનસરકારી સંસ્થાઓમાં હૈદરાબાદમાં ક્યું સંગ્રહાલય આવેલું છે ? સુલતાનગંજ સંગ્રહાલય સાલારગંજ સંગ્રહાલય આબાદગંજ સંગ્રહાલય નિઝામ સંગ્રહાલય શિકાગો શહેરમાં મળેલી 'વિશ્વધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું ? સ્વામી રામકૃષ્ણ પરમહંસે સ્વામી દયાનંદ સરસ્વતીએ રાજા રામમોહનરાયે સ્વામી વિવેકાનંદે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે ? સંસ્કૃતિ અને સભ્યતાના સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના સહિષ્ણુતા અને સાંપ્રદાયિકતાના એકતા અને વિષમતાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ), ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું ? ભૂમિ-પ્રદૂષણ જળ-પ્રદૂષણ ધ્વનિ-પ્રદૂષણ વાયુ-પ્રદૂષણ સ્વામી વિવેજ્ઞાનદે જે 'વિશ્વધર્મ પરિષદ'માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ... શિકાગોમાં ભરાઇ હતી. ન્યૂયૉર્કમાં ભરાઇ હતી. દિલ્લીમાં ભરાઈ હતી. વૉશિંગ્ટનમાં ભરાઇ હતી. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ક્યું નામ આપ્યું હતું ? આર્યાવર્ત રામરાજ્ય ભરતખંડ ભારતવર્ષ ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો ? સંતોએ ઋષિ-મુનિઓએ જ્યોતિર્ધરોએ શાસકોએ “અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” આ સંદેશ ક્યો ગ્રંથ આપે છે ? અથર્વવેદ રામાયણ ઋગ્વેદ મહાભારત નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો. ભારતીય સંગ્રહાલય - નવી દિલ્લી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ - મુંબઇ સાલારગંજ સંગ્રહાલય - હૈદરાબાદ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય - ભોપાલ નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો. સહસ્ત્રલિંગ તળાવ - પાટણ મલાવ તળાવ - ધોળકા રાણીની વાવ - અડાલજ નવઘણ કૂવો - જૂનાગઢ મુંબઇ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી ? ઇ.સ. 1883માં ઇ.સ. 1983માં ઇ.સ. 1882માં ઇ.સ. 1915માં “મને કહેતાં ગર્વ થાય છે કે, જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.” આ વિધાન કોનું છે ? ગાંધીજીનું સ્વામી વિવેકાનંદનું રામકૃષ્ણ પરમહંસનું જવાહરલાલ નેહરુનું ઇ.સ. 1958માં ક્યો કાયદો પસાર થયો ? જળસ્ત્રોતોના સંરક્ષણને લગતો કાયદો પર્યાવરણના જતનના સંદર્ભનો કાયદો પ્રાચીન સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો વન્યસૃષ્ટિ અને જળસૃષ્ટિના સંરક્ષણનો કાયદો વારસો એ દેશની ........ છે. સમૃદ્ધિ ઓળખ સંસ્કૃતિ ઈ.સ. 1952માં ભારત સરકારે ભારતીય ........ માટે બોર્ડની રચના કરી. વન્ય જીવો પ્રાચીન સ્મારકો પુરાતત્ત્વીય સ્થળો ઈ.સ. ........ માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે. 1982 1962 1972 ઈ.સ. 1883માં સ્થપાયેલી ....... પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ' સૌથી જૂની સંસ્થા છે. મુંબઇ દિલ્લી અમદાવાદ પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઇ.સ. 1958માં ‘પ્રાચીન ........, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો'ને લગતો કાયદો પસાર કર્યો છે. કલાકૃતિઓ સ્થાનકો સ્મારકો કેન્દ્ર સરકારે મહત્ત્વનાં ........ સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યાં છે. ઐતિહાસિક ધાર્મિક પુરાતત્ત્વીય .......... રિફાઇનરીને પરિણામે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી ગયા હતા. હન્દિયા મથુરા કોયલી રાષ્ટ્રીય સંગ્રહાલય ........ માં આવેલું છે. નવી દિલ્લી ભોપાલ કોલકાતા ભારતીય સંગ્રહાલય ......... માં આવેલું છે. મુંબઇ કોલકાતા હૈદરાબાદ સાલારગંજ સંગ્રહાલય ........ માં આવેલું છે. કોલકાતા ભોપાલ હૈદરાબાદ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ........ ખાતે આવેલું છે. ભોપાલ હૈદરાબાદ નવી દિલ્લી લાલભાઇ દલપતભાઇ સંગ્રહાલય ........ ખાતે આવેલું છે. પાટણ વડોદરા અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા .......ખાતે આવેલું છે. ગાંધીનગર પાટણ અમદાવાદ શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ......... ખાતે આવેલું છે. રાજકોટ વડોદરા પાટણ ભારતે ‘........' ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. વસુધૈવ મનુષ્યકમ્ વસુધૈવ સંસ્કૃતિકમ્ વસુધૈવ કુટુંબકમ્ ‘અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ ........ આપ્યો છે. ઋગ્વેદ રામાયણે શ્રીમદ્ભગવદ્ગીતાએ ભારતે વિશ્વમાં ....... સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે. સાંસ્કૃતિક આધ્યાત્મિક ધાર્મિક સ્વામી ........ અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ'માં હાજરી આપી હતી. રામદાસે વિવેકાનંદે રાજા રામમોહનરાયે ભારત એક ........ દેશ છે. બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક સાંસ્કૃતિક પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ‘......... એવું વિશાળ નામ આપ્યું હતું. આર્યાવર્ત ભારતવર્ષ ભરતખંડ દેશની પવિત્ર ગણાતી ........ નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે. બાર નવ સાત ....... માં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. વારસા વિવિધતા વિશાળતા ભારતના વિવિધ લોકો ......... ની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. સમન્વય વિશ્વબંધુત્વ સહઅસ્તિત્વ Time is Up! Time's up