અંજીરના ફાયદા : સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો
અંજીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં હોય છે. અંજીરમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. ખાલી પેટે અંજીર ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. અંજીર ખાવાથી કબજિયાત દૂર થાય છે, શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. What are Anjeer (Figs)? Anjeer, scientifically known as Ficus carica, is a fruit that belongs to the mulberry family. It is native to the Middle … Read more